Sunday, January 17, 2016

Himat kyarey na Harvi

પરિસ્થિતિ કેવી પણ હોય હિમ્મત નહી હારવી જોઈએ


       એક સમયની વાત છે કે એક કુંભારના ગધેડો કૂવામાં પડી ગયા . એ ગધેડા કલાકો સુધી બૂમો પાડીને રડતા રહ્યા. કુંભાર સાંભળતા રહ્યા અને વિચાર કરતા રહ્યા કે એને શું કરવા જોઈએ , શું નહી . આથી આખરે એને નિર્ણય લીધા કે , એ ગધેડા તો બૂઢા થઈ ગયા છે , એને બચાડવાથી કોઈ લાભ નથી, આથી એને તો કૂવામાં જ દફન કરી દેવું જોઈએ. કુભારે એમના મિત્રો અને પાડોસીઓને બોલાવ્યો. બધાને કૂવામાં માટી નાખવી શરૂ કરી. જેમજ ગધેડા સમજમાં આવ્યુ કે શું થઈ રહ્યું છે , એ જોર-જોરથી બૂમો પાડીને  રડવા લાગ્યા , થોડી વાર પછી એ શાંત થઈ ગયા .

       બધા લોકો ચુપચાપ કૂવામાં માટી નાખતા રહ્યા. ત્યારે કુંભારએ કૂવામાં જોયું તો એને આશ્ચર્ય થયું. અને એ હેરાન રહી ગયું " એને જોયું કે ગધેડા કૂવામાં જે માટી તેની ઉપર આવતી એને નીચે ગિરાવી નાખતા અને પોતે એ માટી પર એક એક પગલા ઉપર આવતા રહ્યા. જેમે જેમ કુંભાર અને તેના પડોસી તેના પર માટી નાખતા એમ જ એ માટીને ગિરાવી દેતા અને એક સીઢી ઉપર આવી જ્તા . અને પછી એ કૂવાના કાંઠે સુધી પહોંચી ગયા. અને કૂદીને બહાર આવી ગયા.

      શીખામણ- આ વાર્તાથી અમને શીખામણ મળે છે કે માણસને કોઈ પણ પરિસ્થિતિ જોઈને નિરાશ કે હાર નહી માનવી જોઈએ પણ હિમ્મત રાખીને આગળ વધવા જોઈએ .

Related Posts:

  • Bas fakt sharuaat Karo વિષય : બસ ફક્ત શરૂઆત કરો.... 〰〰〰〰〰〰〰〰〰 ➖➖➖➖➖➖➖➖➖ એક યુવતી પરણીને … Read More
  • Keri no khaudharo kon ek good story કેરીનો ખાઉધરો કોણ ? એક દિવસ રાજા અકબરે બિરબલને પોતાના કેરીના બગીચામા… Read More
  • Shukan Apshukan શુકન અપશુકન       એક વખત બાદશાહ અકબર સવાર-સવારના ઊઠીન… Read More
  • Ichchu te Aapu ઈચ્છુ તે આપુ         દિલ્હીના રાજદરબારમાં સભા જા… Read More

0 comments: