પ્રેરક પ્રસંગ – કનૈયાલાલ રાવલ
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય મથુરાબાબુએ એક મંદિર બનાવી એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને વસ્ત્ર અને આભૂષણોથી સજાવી. એક દિવસ કોઈક ચોર મૂર્તિ પરનાં આભૂષણો ચોરી ગયો. મથુરાબાબુ મંદિરમાં જઈ ઉદાસ થઈને બોલ્યા : ‘હે ભગવંત ! આપના હાથમાં ગદા અને ચક્ર હતાં છતાં ચોર ચોરી કરીને જતો રહ્યો ?’ પાસે ઊભેલા રામકૃષ્ણે એ વાર્તાલાપ સાંભળીને કહ્યું : ‘મથુરાબાબુ ! ભગવાનને તમારી જેમ આભૂષણો અને દાગીનાનો મોહ અને લોભ નથી. એમને કઈ વસ્તુની ખોટ છે કે જેથી તેઓ આખી રાત જાગતા રહે અને તુચ્છ આભૂષણોની રખેવાળી કરે ?’ (‘અખંડ
Readgujarati.com
રામકૃષ્ણ પરમહંસના શિષ્ય મથુરાબાબુએ એક મંદિર બનાવી એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને વસ્ત્ર અને આભૂષણોથી સજાવી. એક દિવસ કોઈક ચોર મૂર્તિ પરનાં આભૂષણો ચોરી ગયો. મથુરાબાબુ મંદિરમાં જઈ ઉદાસ થઈને બોલ્યા : ‘હે ભગવંત ! આપના હાથમાં ગદા અને ચક્ર હતાં છતાં ચોર ચોરી કરીને જતો રહ્યો ?’ પાસે ઊભેલા રામકૃષ્ણે એ વાર્તાલાપ સાંભળીને કહ્યું : ‘મથુરાબાબુ ! ભગવાનને તમારી જેમ આભૂષણો અને દાગીનાનો મોહ અને લોભ નથી. એમને કઈ વસ્તુની ખોટ છે કે જેથી તેઓ આખી રાત જાગતા રહે અને તુચ્છ આભૂષણોની રખેવાળી કરે ?’ (‘અખંડ
Readgujarati.com
0 comments: